અધિકારીઓના મકાન પર શરત ભંગ થતાં અધિકારીઓના મકાન પર બુલડોઝર ફરી વળ્યું,Sou નજીક ગરુડેશ્વર 2019 માં સરકારી જમીન ફાળવેલી હતી કુલ 13 ઉચ્ચ અધિકારીઓને જમીન ફળવાઈ હતી 7 પૈકી પાંચ અધિકારીઓએ મકાન બાંધ્યા હતા મકાનો પર બુલડોઝર કામગીરી ચાલુ છે. ઉલ્લેખ ને છે કે જમીન માટે પ્લોટ ફાળવ્યા બાદ જે શરતો હતી એ ભંગ થતાં આ કાર્યવાહી હાથ ધરવામાં હતી. અને કોઈપણ અધિકારીઓએ કોઈ પણ જાતનો વિરોધ કર્યો નથી અને સ્વેચ્છાએ તેઓ પોતાના મકાન બનાવ્યા છે એ તોડાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે અધિકારીઓમાં કેટલાક અધિકારીઓ લોન લઈને પોતાનું મકાન બનાવ્યું હતું પરંતુ ત્યારે તેઓનું મકાન તૂટતા તેઓ દુઃખી થઈ ગયા છે.

