નર્મદા
નર્મદા બ્રેકીંગ …
દેડિયાપાડામાં નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં આદિવાસી ગૌરવ દિવસ ઉજવણી
પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપત વસાવાનું વિશેષ અભિવાદન કર્યું
ડેડીયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ડેપ્યુટી CM હર્ષ સંઘવી,નરેશ પટેલ, સાંસદ મનસુખ વસાવા નીલ રાવ સહિતે પુષ્પાંજલિ અર્પણ કરી
ત્યારબાદ ડેડીયાપાડાથી ખોખરા ઉમર સુધી ભવ્ય રોડ શો સૌ જોડાયા
આ રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આદિવાસી અગ્રણીઓ અને જનસમૂહ જોડાયા
નાંદોદ વિધાનસભા લડેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ પ્રફુલ વસાવા અને કોંગ્રેસ ના રાજ વસાવા ભાજપ માં જોડાયા

